શ્રીજી અને શ્રીકૃષ્ણ ભક્ત વૈષ્ણવ વણિક જ્ઞાતિ ખુબ વિશાળ પ્રગતિશીલ અને દીર્ધ વિચાર દ્રષ્ટિ ધરાવે છે. પ્રેમાળ વ્યવહાર અને પારિવારિક અનુશાસનથી આપણી જ્ઞાતિએ સૈકાઓ થી વૈશ્વિક આગવી પહેચાન ઉભી કરી છે. આપણે સૌ
શ્રીજી અને શ્રીકૃષ્ણ ભક્ત વૈષ્ણવ વણિક જ્ઞાતિ ખુબ વિશાળ પ્રગતિશીલ અને દીર્ધ વિચાર દ્રષ્ટિ ધરાવે છે. પ્રેમાળ વ્યવહાર અને પારિવારિક અનુશાસનથી આપણી જ્ઞાતિએ સૈકાઓ થી વૈશ્વિક આગવી પહેચાન ઉભી કરી છે.
વિશ્વમાં સ્થિત ગુજરાત મૂળના વૈષ્ણવ વણિક સૌમાં પરિવાર સ્નેહ અને સેતુ પ્રસ્થાપીત કરવો .પરસ્પર કુનેહ,વિશિષ્ઠ ક્ષમતા,સામાજિક પ્રતિભા...
સભ્યપદ ઝુંબેશ પુર જોશમાં કરવી.ઘટકોના સેવા કાર્યોની માહિતી મેળવી વિનિમય માટે પ્રયત્ન કરવો.સમસ્ત વૈષ્ણવ વણિક પરીવારના...
વૈષ્ણવ વણિકના ગોત્ર,કામ કે અન્ય રીતે વિવિધ જ્ઞાતિ ઘટકો (મંડળો) વ્યવસ્થિત રીતે કાર્યાન્વંત છે. આ ઘટકો ઉમદા સમાજ સેવા તથા ઉત્થાન...
સ્વ થી સૌ સુધી સભ્ય બની સંગઠન મજબુત બનાવીએ,ઘટક ના સમસ્ત પરિવાર ના કાર્યક્રમો,અધિવેશન કે સભા માં જરૂર હાજરી આપીએ...
આપણી આજની કેળવણીમાં ગુણ ગમે તેટલા હોય, પણ સૌથી મોટો દુર્ગુણ એક જ છે, અને તે એ જ કે આપણે બુદ્ધિને ઊંચું અને શ્રમને નીચું સ્થાન આપવાની ભાવના સેવીએ છીએ